આજકાલ ઘણા ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચીને કેરર વિઝા પર યુકે જઈ રહ્યા છે, પરંતુ આ વિઝાના નામે ચાલી રહેલા એક સુવ્યવસ્થિત કૌભાંડનો ભોગ બનનારા લોકોને યુકે પહોંચ્યા બાદ ખબર પડે છે કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ ગઈ છે. આવું જ કંઈક થયું અમદાવાદના ચિરાગ પટેલ અને તેની પત્ની અવની સાથે, જે હોંશે-હોંશે એપ્રિલ ૨૦૨૩માં યુકે પહોંચ્યાં હતાં પરંતુ ત્યાં તેમની સાથે ભયાનક કાંડ થઈ ગયો હતો.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
વોટ્સએપ પર અમારી સાથે જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS776tFhFSXom

Share.

5 Comments

  1. સુ બાર જઈને બધા જ લોકો ખરાબ બની જાય છે જે એમનો સ્વભાવ પણ બગડી જાય છે ને અને પોતાના જ લોકો ની સાથે આવું છેતર પીંડી જેવું વર્તન કરે છે અને સોષણ કરે છે😢

Leave A Reply