કેનેડામાં ખાલિસ્તાનવાદી ત્રાસવાદીઓને કેટલી હદે પીઠબળ મળે છે તે હવે સાબિત થઈ ગયું છે. ખાલિસ્તાનવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી કેનેડાએ ભારત સામે આરોપો મુક્યા છે ત્યારે કેનેડા સ્થિત કેટલાક ત્રાસવાદીઓ હવે હિંદુઓ પર હુમલા કરવાની ધમકી આપે છે. પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુને ધમકી આપી છે કે તેઓ ભારતીય દુતાવાસો પર હુમલો કરશે. તેમણે હિંદુઓને કેનેડા છોડીને ભારત જતા રહેવા કહ્યું છે.

Share.

2 Comments

Leave A Reply